બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની હાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ…
બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં હાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા કક્ષાએથી એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે!-->…