Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા શહેરમાં નવા મારવાડા આજરોજ સોમેશ્વર મહાદેવ નો 21મો પાટોત્સવ અને મહાયજ્ઞ મહોત્સવ ઉજવાયો

બ્રહ્માજીના ખેડ તરીકે પ્રચલિત એવા ખેડબ્રહ્મા સાથે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પૂર્વ આરાસુરી શક્તિનો નાશ કરવા તથા ધર્મનો સ્થાપના કરવા ખૂબ જ જેની સ્થાપના કરેલ તેમાં પ્રાચીન અને અલૌકિક મંદિરના પરિસર મો

સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના ચાંદરવા ગામે શ્રી ચિત્રોડ માતાજી મંદિર જીણોધ્ધાર મહોત્સવ…

વાવ તાલુકાના ચાંદરવા મુકામે શ્રી ચિત્રોડ માતાજી જીણોધ્ધાર મહોત્સવ શ્રી દેવી ભાગવત નવ્વાહ કથા પારાયણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છેતેમજ તારીખ 7/6/2022 ને મંગળવારે રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી લોક

દાંતીવાડા વાઘરોળ ગણેશપુરા દૂધેશ્વર મહાદેવ , બજરંગ બલી અને ભેરવ દાદા ની પ્રાણપ્રતિષ્ઠા નું આયોજન

દાંતીવાડા ના વાઘરોળ ગણેશપુરા દૂધેશ્વર મહાદેવ , બજરંગ બલી અને ભેરવ દાદા ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં માં આવ્યું તમામ ગ્રામ જનો ના આપસી સહયોગ થી ગામ માં પવિત્ર અને ધાર્મિક કાર્ય નું

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં જિલ્લા કલેક્ટરશ્રી સુલજ મયાત્રાએ પઢીયાર -અંદરના મુવાડા જોડતો પુલ…

આજ રોજ પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદરના મુવાડાથી પઢીયાર સુધી માર્ગમાં આવતા અડચણ રૂપ કોતર ઉપર બ્રિજ બનાવવા અરજદાર

ગાંધીનગર જિલ્લાના મગોડી ગામે માં મંમૈયા માતાજી નો પ્રતિષ્ઠા નો પાટોત્સવ ઉજવાયો

પવિત્ર એવી ખારી નદીના તટ પર વસેલું ગાંધીજી નગર જિલ્લાનું મગોડી ગામ જેનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. અહીંયા આજે તારીખ ૨૬/૦૫/૨૯૨૨ ને ગુરુ વાર ના રોજ માં મંમૈયા માતાજી નો મગોડી ગામના ગ્રામજનો દ્વારા

વિદેશમાં ફેલાઈ રહેલા રોઈ મંકીપોકસને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સચેત

મંકીપોકના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની વચગાળાની સલાહ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોકસ નામનો એક રોગ પ્રસરી રહ્યો છે.જેમાં તાવ , ફોલ્લીઓ જેવા લક્ષણ જોવા મળે છે. આ રોગ પ્રાણીઓમાંથી માણસમાં

આપણું અંબાજી ગ્રુપ દ્વારા વહીવટદારને ધારદાર રજૂઆત કરવામાં આવી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશભર માથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે

દાંતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ફરજની બેદરકારીથી દર્દીઓ પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકો જ એક માત્ર સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં અભણ વસ્તી વધુ હોય છે તે પોતાનુ ગુજરાન ખેતી પર નીભર છે જેના કારણે તે પ્રાઈટ હોસ્પીટલ જઈ શકતા નથી તેના કારણે

ધાનેરા તાલુકા પંચાયત ટીડીઓ સહિત કર્મચારીઓ કલાકો સુધી ગેરહાજર, ખુરશીઓ ખાલી દેખાઈ રૂમ ખાલી છતાં પંખા…

ધાનેરા તાલુકા પંચાયત માં મીડિયા ની ટીમ દ્વારા 11.30 કલાકે કચેરીના તમામ રૂમોની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે તાલુકાના વિકાસ અધિકારી સહિત તમામ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી એક તરફ તલાટી મોડા પડે

વડગામ ખાતે જળ આંદોલનમા મોટી સંખ્યા ખેડુતો આંદોલન સ્થળે પહોંચ્યા

વડગામ મા પાણી ની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે ત્યારે વડગામના ખેડુતો ને પાણી માટે જળ આંદોલન મા કરવાની ફરજ પડી છે ! ત્યારે વડગામ મા ના કરમાવાદ અને મૂક્તેસ્વર ડેમ મા પાણી મળે અને સરકાર આ વાત ને પર