ધાનેરાના વેપારીએ 16 ટન નાળીયેરના રૂ. 5.31 લાખ ન ચૂકવી ઠગાઈ આચરી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના વેપારીએ તમિલનાડુ ખાતે નાળીયેરનો જથ્થાબંધનો વેપાર કરતા વેપારી પાસેથી 16 ટન નાળીયેર મંગાવ્યા હતા. જેના રૂપિયા 5.31 લાખ ન ચૂકવી છેતરપીંડી આચરી હતી. આ અંગે તેની!-->!-->!-->…