આજરોજ ડીસા થી ભીનમાલ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું
સત્યવીસ વર્ષથી નિયમિત પગપાળા યાત્રા એ જતા ભક્તો દ્વ્રારા આજે ડીસા થી પગપાળા યાત્રા નું પ્રસ્થાન કર્યું આજ રોજ માઁ રાજ રાજેશ્વરી ક્ષેમંકરી માતાજી ના ધામમાં જવા. ડીસા નગરથી ભીનમાલ નગરે માતાજીના!-->…