Publisher Theme
I’m a gamer, always have been.

શબ્દોની હરીફાઈ

શબ્દોની હરિફાઈ ઓળખ નંબર:-૧૧૯ રચના ક્રમાંક:-૧૪૩૬ શબ્દ :- નવરાત્રી પ્રકાર:- પદ્ય ( ટૂંકું ને ટચ) સંચાલક -દિનકર જાની *રંગીન કાગડો* દીપ બની જ્યોતિ પથરાવું,, માતા એવી શક્તિ દે.

શબ્દોની હરિફાઈ

શબ્દો ની હરીફાઈ :7/10/221 શબ્દ : *નવરાત્રી* પ્રકાર :સ્તુતિ : માતાજી ના નવ સ્વરૂપ ની.... સંચાલક -દિનકર જાની -રંગીન કાગડો- તુ બ્રહ્માણી.... તું રુદ્રાણી... તું ત્રિભુવનની માતા

લાંબા સમયથી રાહમાં આઈ.પી.એસ.ની દિવાળી પૂર્વે બદલી અને બઢતી

રાજકોટ રેન્જના આઈ.જી. સંદીપસિંઘ, પૂર્વ કમિશનર અનુપમસિંઘ, જોઈન્ટ કમિશનર અહેમદ ખુરશીદ સહિત અધિકારીઓની ચર્ચાસરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે કેવડીયા ખાતે વડા પ્રધાન મોદીના કાર્યક્રમ બાદ મોટા પાયે

અમરેલીના આરોપીને સગવડ પુરી પાડતા રાજકોટના પીએસઆઇ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ગુજસીટોકનાં આરોપીને સુવિધા પુરી પાડવાનો વિડીયો વાયરલ થતાં ભરાયું પગલું રાજકોટ, અમરેલીમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અને હાલ રાજકોટ જેલમાં સજા ભોગવતા આરોપીને અમરેલીમાં કોર્ટ મુદ્દતમાં પોલીસ કાફલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા હિંમતનગર પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમ ડો. નાલિનકાન્ત…

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી આર.પાટીલ સાહેબ હિંમતનગર શહેરમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભારી ભરત આચાર્ય, પ્રભારી રેખા બેન ચૌધરી, તેમજ પ્રદેશ

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે ડીસામાંથી…

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રે ડીસામાંથી સ્વીફ્ટ ગાડી ની ચોરી થતા ચકચારતસ્કરો કાચ તોડી ગાડીની ઉઠાંતરી કરી ગયા સીસીટીવીમાં થયા કેદડીસા

શબ્દોની હરીફાઈ

શબ્દો ની હરિફાઈ ઓળખ નં 0012. શબ્દ. નવરાત્રિ. પ્રકાર...મૌલિક ગદ્ય 🪔મા જગત જનની ની ઉપાસના પવઁ નિમિત્તે..મારા વિચારો રજુ કરુ છુ... સંચાલક -દિનકર જાની -રંગીન કાગડો- નવરાત્રિ...ના નવ

થરાદ તાલુકામાં વન રક્ષક મલાભાઇ દેસાઈને સારી કામગીરી કરવા બદલ બનાસકાંઠા જિલ્લા સેત્રે સન્માનિત…

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા..૨,૧૦,૨૦૨૧થી ૮,૧૦,૨૦૨૧ સુધી ચાલી હતી જેમાં થરાદ તાલુકાના અલગ અલગ ગામોમાં વન્યપ્રાણી રક્ષણની માહિતી પુરી પાડવામાં આવી હતી

થરાદ મુકામે માન્ય કાશીરામ સાહેબ બ્રિગેડ ની પંદરમી નિર્વાણ તિથિ યોજાઇ

થરાદ ખાતે ગુજરાત રાજ્ય એમ એસ કે બી ના અધ્યક્ષ જેપાલ માદેવ ભાઈ ના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે માન્ય કાશીરામ સાહેબ બ્રિગેડ ની પંદરમી નિર્વાણ દિન યોજાયો હતો આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંદ્રકાંત