Publisher Theme
I’m a gamer, always have been.

વિસનગર પ્રાથમિક શાળા નંબર ૬ ના શિક્ષકશ્રી પટેલ ખેમચંદભાઈ ચેલાભાઈ નો વિદાય સમારંભ યોજાયો

વિસનગર પ્રાથમિક શાળા નંબર ૬ ના શિક્ષકશ્રી પટેલ ખેમચંદભાઈ ચેલાભાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. તારીખ 16 10 2021 ના રોજ વિસનગરની શાળા નંબર છ ના વય નિવૃત્તિ ના કારણે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી

લાખણી તાલુકાના વાસણા વાતમ ગામનુ ગૌરવ બહેન પરમાર રંજનબેન બાલચંદભાઈ ખુબ જ નાની…

બનાસકાંઠા જીલ્લાનુ લાખણી તાલુકા નુ એક નાનકડુ ગામ વાસણા ગામ જેમા એક બહેન પરમાર રંજનબેન બાલચંદભાઈ ખુબ જ નાની ઉંમરે B.S.F મા ભોમ ની રક્ષા માટે જોઈન કરી એમના વતન વાસણા પરત ફરતા ગામ લોકો અને એના પરિવારે

ડીસા શહેરમાં બીકે ગેલેક્સી રાણપુર રોડ પર આવેલ શ્રીપતિ સોસાયટી ના રહીશો દ્વારા માતાજી ના હવન નું…

ડીસા શહેરમાં બીકે ગેલેક્સી રાણપુર રોડ પર આવેલ શ્રીપતિ સોસાયટી ના રહીશો દ્વારા માતાજી ના હવનમા ડીસા ની બી.જે.પી. પાર્ટી ને આમંત્રણ આપવામાં આવ્યું આમંત્રણ ને માન આપીને ડીસાના લોકલાડીલા ધારાસભ્યશ્રી

આજ રોજ નવલા નોરતા અને દશેરાના ભવ્ય દિવસે માઁ ની આરાધના કરવા ડીસા ના ધારાસભ્ય શ્રીપંડ્યાજી ડીસા…

આજ રોજ નવલા નોરતા અને દશેરાના ભવ્ય દિવસે માઁ ની આરાધના કરવા ડીસા ના ધારાસભ્ય શ્રીપંડ્યાજી ડીસા તાલુકાના ભાચરવા મુકામે ગ્રામજનોએ મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ તે નિમિતે આપણા

આજ રોજ માઁ જગતજનની માઁ ભગવતી ના નવલા નોરતે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય…

આજ રોજ માઁ જગતજનની માઁ ભગવતી ના નવલા નોરતે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ તે નિમિતે આપણા ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજીએ

આજરોજ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે ડીસા ખાતે…

ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર સત્રીય દરબાર સમાજ તરફથી અલગ અલગ શસ્ત્રો નું શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યુંઆજે દશેરાના પવિત્ર દિવસે જાગીરદાર દરબાર સમાજ તરફથી ડીસા ત્રણ

AIMIM ગુજરાત ફરી અમદાવાદમાં સડકો પર , મોંઘવારી સામે સતત વિરોધ કરી રહ્યું છે

AIMIM ગુજરાત ફરી અમદાવાદમાં સડકો પર છે, મોંઘવારી સામે સતત વિરોધ કરી રહ્યું છે, સરકારને શરમ નથીઆજે ખેડૂત રસ્તા પર છે, ગરીબ આત્મહત્યા કરી રહ્યો છે.વિપક્ષમાં બેઠેલા લોકો લકવાગ્રસ્ત છે, ન તો સરકારનો

કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યશ્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ કાર્યક્રમના મુખ્યમેહમાન…

કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યશ્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ કાર્યક્રમના મુખ્યમેહમાન શ્રીમતિ માલતીબહેન મહેશ્વરી તેમજ તમામ ઉપસ્થિત શિક્ષિત પ્રતિભાઓ સાથે સર્વે દાતાશ્રીઓ તથા

જગત જનની મા અંબા ના નવ દિવસ ના નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ અવસર પર આજે નમના દિવસે એક પહલ…

" બેટી બચાઓ , બેટી પઢાઓ " સુત્રને સાર્થક કરતું એક પહેલ ફાઉન્ડેશન જગત જનની મા અંબા ના નવ દિવસ ના નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ અવસર પર આજે નમના દિવસે એક પહલ ફાઉન્ડેશન દ્વારા કન્યા પૂજન

નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા ગ્રીન ગુડ ડીડઝ અંતર્ગત પર્યાવરણ જાગૃત્તતા તાલીમ યોજાઈ

નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન ના સહયોગથી પર્યાવરણ જાગૃતતા માટેની તાલીમ બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજીયા અને જોરાપુરા ગામ ખાતે યોજાઈ હતી.જેમાં લોકો વૃક્ષો નું મહત્વ સમજે,