Publisher Theme
I’m a gamer, always have been.

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના સુરતની નીતા ઝીંઝાળા માટે બની સંકટ સમયની સાંકળ.

સુરત - કોરોનાના કપરાકાળ દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેણે કેટલાય અનાથ બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો પી.એમ કેર કાર્યક્રમ, જિલ્લાના ૨ લાભાર્થી…

આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને પી એમ કેર ફોર

ધાનેરા ના સોતવાડા ગામે ગ્રામજનો દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી

ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ત્યારે ગ્રામજનો જાતે જ પોતાના ગ્રામજનો પાસેથી ફાળો એકત્ર કરીને તળાવો ઉંડા કરવા કે બોર રિચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ

પિતાએ મજુરી કરી ભણાવ્યો પુત્ર એ ફાઈનાર્ટસ કોલેજ માં પેન્ટીગ વિષયમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

મન હોય તો માળવે જવાય એ કહેવત ને સાર્થક કરતો મજાદર ગામનો યુવાન કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છંતા પણ માં બાપ ના સપના પુરા કરવા માટે અથાગ મહેનત કરી પોતાની રૂચી ના વિષય પેન્ટીગમાં યુનિવર્સિટી માં

ધાનેરા ખાતે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ દેશ ના…

ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે ખુબજ આધુનિક નવનિર્મિત પોલીસ સ્ટેશનનુ ઈ-લોકાર્પણ ગ્રુહ પ્રધાન અમીતશાહના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રીશ્રી કિર્તીસિંહ

પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે જરૂરિયાત મંદ બાળકોને નોટબુક વિતરણ

સ્વ.રતનજી મોતીજી રાઠોડ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેમના પરિવાર ના તીર્થ હોસ્પિટલ ,પાલનપુર ના સ્ત્રી રોગના તજજ્ઞ એવા ડૉ. ઘનશ્યામ રાઠોડ તરફથી દાંતા તાલુકાના ના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન

रतनपुर के भामशाहो ने समाज के बालिका छात्रावास निर्माण हेतू एक कमरे की राशि दो लाख इक्यावन हजार भेट…

आज मिला अवसर करो, सार्थक अपना धन,भाव बनाओ दान का, कर लो जीवन धन्य. रानीवाड़ा - रानीवाड़ा की पावन धरा पर मेघवाल समाज द्वारा अपने समाज की बालिकाओ के अच्छे शिक्षण के लिए एवं बेटियों के लिए उत्तम

ધાનેરા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ અપાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.સેલ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલુકાની આંગણવાડી કેન્દ્રો પરની આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવા ઓનલાઇન ભરતી પ્રક્રિયા પસંદગી

નેનાવા ગામે ગામઠી પહેરવેશમાં ક્રિકેટ રમાઇ

ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગૌમાતાના લાભાર્થે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઇન્દ્રપુરી ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ મેચમાં તમામ ખેલાડીઓએ પેન્ટ શર્ટ ની

भीनमाल में मदनसिंह राव की पुण्यतिथि पर श्रद्धांजलि सभा आयोजित

राव की पुण्यतिथि पर युवाओं ने किया रक्तदानभीनमाल 26 मई। स्थानीय चंडीनाथ महादेव मंदिर प्रांगण मे पूर्व भाजपा नगरध्यक्ष मदनसिंह राव की 11 वीं पुण्यतिथि पर श्रद्धांजलि सभा रखी गई । श्रद्धांजलि सभा मे