Publisher Theme
I’m a gamer, always have been.

અનાપુરછોટા માં 100 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે 15 દબાણો હટાવાયા હાઇકોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની…

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે સવારથી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમની ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવતા ત્રણ વાગ્યા સુધીમાં માત્ર એક જ દબાણ દૂર કરવામાં

શ્રી ઇન્દિરા બેન જશું ભાઇ વેસ્ટન રેલ્વે માંથી સેવા નિવૃત્ત થવાથી સેવા નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો

સ્ત્રી મતલબ શક્તિ સૌંદર્ય શ્રદ્ધા અને શાંતિ. દરેક વ્યક્તિની પુસ્તક ભૂમિકા મહિલાઓના હાથે લખવામાં આવે છે અને દરેક ઉપલબ્ધિઓ ની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. સંસાર એક રંગમંચ છે.અને તેના પર અભિનય

શહેરા તાલુકા પંચાયત કચેરીમા નાડા પંચાયતના સંદિગ્ધ વિકાસના મુદ્દે સરપંચ પતિ અને માજી સરપંચના સમર્થકો…

શહેરા તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશો સમક્ષ નાડા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને મુખ્યત્વે ગરીબોને રોજગારી આપનાર મનરેગા યોજનાના કામોમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી હતી એમાં મસ્ટરમાં ખોટી હાજરી કરીને

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના સુરતની નીતા ઝીંઝાળા માટે બની સંકટ સમયની સાંકળ.

સુરત - કોરોનાના કપરાકાળ દરમિયાન માતાપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેણે કેટલાય અનાથ બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો પી.એમ કેર કાર્યક્રમ, જિલ્લાના ૨ લાભાર્થી…

આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને પી એમ કેર ફોર

ધાનેરા ના સોતવાડા ગામે ગ્રામજનો દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી

ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ત્યારે ગ્રામજનો જાતે જ પોતાના ગ્રામજનો પાસેથી ફાળો એકત્ર કરીને તળાવો ઉંડા કરવા કે બોર રિચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ

પિતાએ મજુરી કરી ભણાવ્યો પુત્ર એ ફાઈનાર્ટસ કોલેજ માં પેન્ટીગ વિષયમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

મન હોય તો માળવે જવાય એ કહેવત ને સાર્થક કરતો મજાદર ગામનો યુવાન કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છંતા પણ માં બાપ ના સપના પુરા કરવા માટે અથાગ મહેનત કરી પોતાની રૂચી ના વિષય પેન્ટીગમાં યુનિવર્સિટી માં

ધાનેરા ખાતે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ દેશ ના…

ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે ખુબજ આધુનિક નવનિર્મિત પોલીસ સ્ટેશનનુ ઈ-લોકાર્પણ ગ્રુહ પ્રધાન અમીતશાહના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રીશ્રી કિર્તીસિંહ

પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે જરૂરિયાત મંદ બાળકોને નોટબુક વિતરણ

સ્વ.રતનજી મોતીજી રાઠોડ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેમના પરિવાર ના તીર્થ હોસ્પિટલ ,પાલનપુર ના સ્ત્રી રોગના તજજ્ઞ એવા ડૉ. ઘનશ્યામ રાઠોડ તરફથી દાંતા તાલુકાના ના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન

रतनपुर के भामशाहो ने समाज के बालिका छात्रावास निर्माण हेतू एक कमरे की राशि दो लाख इक्यावन हजार भेट…

आज मिला अवसर करो, सार्थक अपना धन,भाव बनाओ दान का, कर लो जीवन धन्य. रानीवाड़ा - रानीवाड़ा की पावन धरा पर मेघवाल समाज द्वारा अपने समाज की बालिकाओ के अच्छे शिक्षण के लिए एवं बेटियों के लिए उत्तम