Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા શહેરમાં શ્રી સાડી ૨૭ અજણા પાટીદાર યુવક સંઘ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં…

શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ .(સાડી સત્તાવીસ ચૌધરી સમાજ )ખેડબ્રહ્મા આપણા સમાજ ના તમામ વડીલશ્રી ઓ તેમજ યુવાન મિત્રો. ને હાલ ની પ્રવર્તમાન સ્થિતિ ને જોતા પ્રેમ લગ્ન માટે માતા પિતા ની સંમતિ

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા નૂતન મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ અને…

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનોરજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી

સુરત જિલ્લાનાં માંગરોળનાં પાલોદ ખાતે મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્તનો કાર્યક્રમ.

માંગરોળનાં પાલોદ ગામે સુરત જિલ્લાનાં નાગરિકો માટેની રૂ.૧૨૬ કરોડનાં ખર્ચે તૈયાર થઇ રહેલી મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજનાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું

ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા સભ્યે મોર-ટુંડા ગામની આંગણવાડીના દસ બાળકોને લીધા દતક : આરોગ્ય અને…

આમતો સામાન્ય રીતે ગામડાના બાળકો કુપોષિત વધુ હોય પણ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજના હેઠળ બાળકો અને માતાઓના આરોગ્યની ચિંતા કરી છે.બાળકોને ગામની આંગણવાડીમાં પોષ્ટિક આહાર મળી રહે એવી વ્યવસ્થા ઉભી

દાંતા તાલુકાના હડાદ ગામે બ્રાહ્મણી માતાના મંદિરનો ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

ચુડાગોળ પ્રજાપતિ સમાજ માં હડાદ અને બામણોજ ગામના આગેવાનો દ્વારા પોતાના કુળદેવી શ્રી બ્રાહ્મણી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું ત્રણ દિવસ ના કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની

થરાદ એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રના…

થરાદ એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા

બનાસકાંઠાની ખેંગારપૂરા-મહાજનપૂરાની નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની નિરીક્ષણ…

બનાસકાંઠાની ખેંગારપૂરા-મહાજનપૂરાની નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધાનેરા-દાંતીવાડા-ડીસા ના ૧૧૯ ગામોની ૬ લાખ જેટલી જનસંખ્યાને

ભારતમાલા પરિયોજના અંતર્ગત અમૃતસર-જામનગર ઇકોનોમીક કોરીડોરના સાંચોર-સાંતલપૂરના ૧રપ કિ.મી માર્ગની ૬ લેન…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના થરાદ ખાતે

પાલનપુર એલસીબી પોલીસે થરાદ થરાદમાં પેટ્રોલિંગ દરમિયાન 4,86,376 મુદ્દામાલ જપ્ત

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિન્દ્રા XYLO ગાડી નં GJ-12-AK-8750 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 43 બોટલ નંગ 1596 કિં રૂ.176376/ તથા ગાડી XYLO ગાડી નં GJ 12-AK-8750 ની કી.

ધાનેરા તાલુકાની રૂણી પ્રા.શાળાના શિક્ષકને રાષ્ટ્રીય નવાચારી એવોર્ડ થી સન્માનિત કરાયા

તા.19 મી મે ના રોજ હરિયાણા ના કુરુક્ષેત્ર માં યોજાયેલ બાલરક્ષક પ્રતિષ્ઠાન અંતર્ગત નેશનલ લેવલ ઇન્નોવેટિવ કોન્ફરન્સ માં સમગ્ર ભારત માંથી જુદા જુદા 17 રાજ્યોના 136 ઇન્નોવેટીવ શિક્ષકોને રાષ્ટ્રીય નવાચારી