કચ્છની ધરતી પર આજે 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ તાજો થયો છે. કારણકે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર રોડમેપના માધ્યમથી જ બે મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી

Read more

માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા આરોગ્યમંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અને વિશ્વ અંધજન શ્વેતલાકડી દિન વિશેનું મૌલિક કાવ્ય અર્પણ કરાયું

Read more