પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે બહારગામથી આવેલાં વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરતાં ભાવનગરના સેવાભાવી શ્રી કાળુભાઈ જાંબુચા
પરીક્ષાર્થીઓને જે-તે સ્કૂલમાં પહોંચવા માટે રીક્ષાની પણ વ્યવસ્થા કરી ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ભાજીપાંઉ અને પુલાવનું ભોજન પીરસ્યું
સલામ છે…કાળુભાઈ જાંબુચા અને તેમની ટીમને આવી અચાનક જ અને અડધી રાતે આવી પડેલી આ મુશ્કેલીને ઈશ્વરનું કાર્ય સમજીને કરવાં માટે…..