લોકોની શાંતિ,સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત ખડે પગે રહી સેવાની સરવાણી વહેતી કરનાર પોલીસ જવાનો તથા તેમના પરિવારને આધુનિક સુવિધાઓથી સજ્જ આવાસો અપાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ થતી જોવા મળી રહી છે.
લોકોની શાંતિ,સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત ખડે પગે રહી સેવાની સરવાણી વહેતી કરનાર પોલીસ જવાનો તથા તેમના પરિવારને આધુનિક સુવિધાઓથી સજ્જ આવાસો અપાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ થતી જોવા મળી રહી છે.