તારીખ ૩૦/૯/૨૦૨૧ ના રોજ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગ એસ. ટી બસ પાસ રિઝર્વેશન બંધ કરવામાં આવ્યું છે તથા ૪ ટકા કેન્દ્રીય અનામત રદ કરેલ છે તથા દિવ્યાંગ પેન્શન વધારવા અંગે જૂનાગઢ કલેક્ટર ને આવેદનપત્ર અપાયું હતું
તારીખ ૩૦/૯/૨૦૨૧ ના રોજ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગ એસ. ટી બસ પાસ રિઝર્વેશન બંધ કરવામાં આવ્યું છે તથા ૪ ટકા કેન્દ્રીય અનામત રદ કરેલ છે તથા દિવ્યાંગ પેન્શન વધારવા અંગે જૂનાગઢ કલેક્ટર ને આવેદનપત્ર અપાયું હતું