ધાનેરાના સામરવાડામાં ગૌરવયાત્રાનું સ્વાગત કરાયું

ધાનેરાના સામરવાડા ખાતે તથા ધાનેરાના સરાલ ત્રણ રસ્તે ગૌરવયાત્રાનું દબદબાભેર સ્વાગત થયુ હતું. જેમાં વસંતભાઈ પુરોહીત, મફતલાલ પુરોહીતએ લોકોનું અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ પંથકના પાણીનો પ્રશ્ન. દૂધનો ભાવ વધારો, નર્મદાના પાણી, ૧૦૮ની સેવા ૧૮૧ અભયમ સેવા આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની સેવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

Comments (0)
Add Comment