દરેક વેપારી ભાઈ ને જણાવવા મા આવે છે કે તારીખ 21/9/2022 ને બુધવારે રોજ ગૌમાતા ના સમર્થન માં ગુજરાત બંધ ના એલાન ને સમર્થન આપવા સ્વેરછીક બંધ પાળવા વિનંતી કરુ છુ ગૌમાતા ને ન્યાય આપવા માટે દરેક ગૌ ભક્તો ને સ્વૈચ્છીક બંધ રાખવા વિનંતી
દરેક વેપારી ભાઈ ને જણાવવા મા આવે છે કે તારીખ 21/9/2022 ને બુધવારે રોજ ગૌમાતા ના સમર્થન માં ગુજરાત બંધ ના એલાન ને સમર્થન આપવા સ્વેરછીક બંધ પાળવા વિનંતી કરુ છુ ગૌમાતા ને ન્યાય આપવા માટે દરેક ગૌ ભક્તો ને સ્વૈચ્છીક બંધ રાખવા વિનંતી