ધાનેરા તાલુકાના થાવર ગામે અર્બુદા સેના દ્વારા મહાસંમેલન યોજાયું

ધાનેરા તાલુકાના થાવર ગામે મહાસંમેલન યોજવામાં આવ્યું તેમજ મહાસંમેલનમાં સંતો મહંતો તેમજ સમાજના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજવામાં આવ્યું . વિપુલ ચૌધરી ની ધરપકડને લઈ આ મહાસંમેલન યોજવામાં આવ્યું

Comments (0)
Add Comment