વડગામ ખાતે જળ આંદોલનમા મોટી સંખ્યા ખેડુતો આંદોલન સ્થળે પહોંચ્યા

વડગામ મા પાણી ની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે ત્યારે વડગામના ખેડુતો ને પાણી માટે જળ આંદોલન મા કરવાની ફરજ પડી છે ! ત્યારે વડગામ મા ના કરમાવાદ અને મૂક્તેસ્વર ડેમ મા પાણી મળે અને સરકાર આ વાત ને પર ધ્યાન આપે તે માટે ખેડૂતો એ ઉગ્ર આંદોલન છેડ્યું છે .પાણી નહિં વોટ નહિં જેવા સૂત્ર ચાર પણ ખેડૂતો એ કર્યા હતા , વડગામ વેપારી મિત્રો આજે બંધ પાળી આ જળ આંદોલન ને સમર્થન આપ્યું છે

Comments (0)
Add Comment