દાંતીવાડાનો દિવ્યાંગ છેલ્લા ૧૫ વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે

હાલમાં અનેક લોકો ગણપતિ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી વિસર્જન કરતા હોઈ છે તેવી જ રીતે દાંતીવાડા નો દિવ્યાંગ રજનીકાંત પંચાલ છેલ્લા ૧૫ વર્ષથી ગણેશજીની મૂર્તિ ઘરે લાવીને સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે

Comments (0)
Add Comment