વડગામ તાલુકાના ગામડાઓમાં રૂબરૂ જઈ ગામલોકોને યોજનાઓથી માહિતગાર કર્યા

રોહિત સમાજ સેવા મંડળ વડગામ ઝલા પ્રેરિત જીવનધારા વેલ્ફેર ટ્રસ્ટ ના ઉપક્રમે આજરોજ વડગામ તાલુકાના સકલાણા, ધોતા, રામપુરા, કરશનપુરા, મેજરપુરા, સીસરાના, કબીરપુરા, સરદારપુરા, ધનાલિ , હસનપુર, સમશેરપુરા અને પરખડી ગામે મુલાકાત કરી સરકારી યોજાના અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે સુનિલભાઈ ચૌહાણ,વિજયભાઈ વાલમિયા, ડી.કે જલોત્રા વેગેરે ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment