ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ને નજર કેદ કરાયા

આજે દિલ્હી ની બોર્ડર પર ચાલતાં ખેડૂત આંદોલન ના ભાગરૂપે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે ના અનુસંધાન માં આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ની ધરે રાત્રે ના દસ વાગ્યે થી પોલીસ દ્વારા નયનભાઈ જીવાણી ને નજર કેદ રાખવામાં આવ્યાં છે

Comments (0)
Add Comment