આજે દિલ્હી ની બોર્ડર પર ચાલતાં ખેડૂત આંદોલન ના ભાગરૂપે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે ના અનુસંધાન માં આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા ભાયાવદર નગરપાલિકા નાં પ્રમુખ અને ખેડૂત આગેવાન નયનભાઈ જીવાણી ની ધરે રાત્રે ના દસ વાગ્યે થી પોલીસ દ્વારા નયનભાઈ જીવાણી ને નજર કેદ રાખવામાં આવ્યાં છે