પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરમાં માટીના ગણપતિની સ્થાપના કરી ૧૦ દિવસ પૂજા અર્ચના કરી આજે પ્રસાદ આપી કુંડમાં ગણપતિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સાથે બાળ સેવક કાર્તિક ખત્રી, લવિના ખત્રી, અંજલિ ખત્રી, જય માલાબેન ખત્રી, જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, કૌશલ્યાબેન ખત્રી, જયાબેન ખત્રી પૂજા અર્ચના કરી વિસર્જન કર્યું હતું