શ્રી શારદા મંદિર વિદ્યાલય સ્કૂલમાં પૂજ્યશ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન પગલાં કરવામાં આવ્યા

રિપોર્ટર કાંતિભાઈ માળી થરાદ

આજે શ્રી શારદા મંદિર વિદ્યાલય સ્કૂલમાં પૂજ્યશ્રી નિત્ય સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન પગલાં કરવામાં આવ્યા શાળાની બાળાઓ દ્વારા સામૈયું કરાયું શાળાના શિક્ષણ ગણ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા

Comments (0)
Add Comment