ધાનેરાના અનાપૂરછોટા ગામમાં આવેલ સીતારામ ગૌ શાળાના સંચાલક આશ્રમમાંથી ચાલ્યા જતા ગૌવંશ નિરાધાર બની ગયો છે. ગામના લોકો ગૌસેવાની વારે આવી ઘાસચારો અને પાણી આપી જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે

Read more