અંકલેશ્વરની જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી પાનોલી ના દિવ્યાંગ વ્યક્તિ ને રોજગારી માટે પતરાની દુકાન અને વેચાણ માટે સામાન ભેટ સ્વરૂપે આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Read more